શ્રી સતવારા જ્ઞાતિ મંડળ, અમદાવાદ

રજી.નં. – એ-૩૧૯૨ તા. ૧૭-૦૨-૧૯૯૨

 

સરનામું – ઓફીસ નં.-૧, સતવારા ભવન, સિધ્ધેશ્વરી શોપીંગ સામે, વિરાટનગર – મનમોહન રોડ, ઓઢવ, અમદાવાદ

શ્રી સતવારા જ્ઞાતિ મંડળ ના મુખ્ય ઉદ્દેશો

  • અમદાવાદમાં વસવાટ કરતા જ્ઞાતિ જનોનું ડીજીટલ વસ્તી પત્રક બનાવવું
  • સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ દ્વારા પ્રોત્સાહીત કરવા.
  • સ્નેહ મિલન તથા સંમેલનો દ્વારા સમાજને એક બીજા થી વધુ નજીક લાવવાના પ્રયત્નો કરવા.
  • હોસ્પીટલો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરી સમાજ ને લાભ અપાવવા.
  • સમાજ નું એક બીઝનેશ ગ્રુપ બનાવવું અને સામાજ ને આર્થીક સધ્ધરતા તરફ લઇ જવાો.
  • કન્યા કેળવણીના કાર્યક્રમો કરવા.
  • દરેક પરિવારમાં સંસ્કારનું સિંચન થાય તેવા આધ્યાત્મિક કાર્યક્રમો કરવા.
  • મહીલા ગૃહ ઉધોગોને પ્રોત્સાહન આપવું.
  • શૈક્ષણીક માર્ગદર્શન તથા કોચીંગ ક્લાસ કરવા.
  • જીવન સાથી પસંદગી મેળા નું આયોજન કરવું.

               સર્વે અમદાવાદમાં વસવાટ કરતા સતવારા જ્ઞાતિજનો ને જણાવવાનું કે શ્રી સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા ઉપરોક્ત ઉદેશો ને ધ્યાનમાં રાખી ને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો અમદાવાદમાં વસવાટ કરતા સતવારા સમાજ ના દરેક જ્ઞાતિજનો શ્રી સતવારા જ્ઞાતિ મંડળ, અમદાવાદ ના  આજીવન સભ્ય થઇ જવા વિનંતી. 

શ્રી સતવારા સમાજ મહીલા ક્લબ અમદાવાદ

              શ્રી સતવારા સમાજ મહીલા ક્લબ અમદાવાદ ના મુખ્ય ઉદ્દેશો

  • મહીલા ગૃહ ઉધોગો ને પ્રોત્સાહન આપવું.
  • મહીલા ગૃહ ઉધોગ દ્વારા ઉત્પાદીત ચીજ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવું.
  • કન્યા કેળવણીના કાર્યો કરવા.
  • મહીલાઓમાં સ્ત્રી સશક્તિકરણના કાર્યો કરવા.

વધુ માહીતી માટે સંપર્ક 

નીતાબેન જયેશભાઈ રાઠોડ

જાગૃતિબેન ચંદ્નેશભાઈ કડિયા

હીનાબેન રવિન્દ્રભાઈ ચાવડા

અલ્પાબેન પંકજકુમાર પરમાર

Photo Gallery

આપનું ફોર્મ sabmit થઈ ગયું છે. તમારો એપ્લિકેશન નંબર %%%% છે..

જે તમે નોંધી ને રાખશોજી.

આપને ટુંક સમયમાં કમિટી દ્વારા જાણ કરવામાં આવશે